tag:blogger.com,1999:blog-3670795552631118996.post9090454824238757536..comments2023-12-25T06:30:24.617-08:00Comments on Shishir Ramavat: ટેક ઓફ : બ્રાહ્મણ જાતિએ હિંદુસ્તાનનું સૌથી વધુમાં વધુ નુકસાન કર્યું છે ?Shishir Ramavathttp://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3670795552631118996.post-40883942609964584782014-08-08T05:47:08.867-07:002014-08-08T05:47:08.867-07:00Brahmins "were" back bone of our culture...Brahmins "were" back bone of our culture. But they "are" not. For last many generations the caste system is no more and it became caste-ism. Try to go in the time when Swami Anand wrote this. Also see that he had prejudice for all castes and that's his problem. Shishir only shows that side to us and nothing wrong to anylize someone's thoughts and work. If we really feel for Brahmins (or any other caste), note each day before going to sleep “What I have done today to make Brahmins proud, real Brahmin who was core of our Dharma”Ronaknoreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-79316378279241521152014-08-07T11:36:23.185-07:002014-08-07T11:36:23.185-07:00.i am hindu nationalist.. proud brahmin..jene lidh....i am hindu nationalist.. proud brahmin..jene lidhe hindu dharm takyo che and emna virudh boline su kaam deshni ( SO called secular banine) eni su kaam khor khodo cho..Bharat hindu rashtra che ..brahmins are core of it..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-61085362085393700202014-08-07T11:06:33.269-07:002014-08-07T11:06:33.269-07:00This is the same Swami Anand who created Sastu Sha...This is the same Swami Anand who created Sastu Shahitya at Ahmedabad ?pl,elaborate.pravin23844https://www.blogger.com/profile/07092832180619645628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-17716300135075362262014-08-07T08:32:48.477-07:002014-08-07T08:32:48.477-07:00ડાહ્યા દોઢ ડાહ્યા ને સળંગ ડાહ્યા ની જીવન માં ખરેખર...ડાહ્યા દોઢ ડાહ્યા ને સળંગ ડાહ્યા ની જીવન માં ખરેખર નિદા કરવી જોઈએ જે લોકોએ કિંદુ ધર્મ ટકાવી રાખ્યો જેણે ધર્મ માટે કેટલા બલિદાનો દીધા જે જાતિ હાલમાં પણ ગરીબી માં સબડી રહી છે તે માટે એક બ્રાહ્મણ પુત્ર જ આવી કોમેન્ટ કરી શકે કારણ કે અજ્ઞાની ને કોઈ આવી વાતો થી નાહવા નીચોવાનું હોતું નથી અર્ધ જ્ઞાની જેનું જ્ઞાન પચાવી સકતો ન હોવા થી વમન કરી જાય અને જે પેટ માં ન ટકી શકે તે જેર કહેવાય તે વમન કરે તે તો ખરેખર આમનેજ શોભે ભગવાન શંકર જયારે અમૃત મંથન વખતે જેર પીધેલું ત્યારે તાસળા માં વધેલું જેર બધી જાતિના લોકો એ પ્રશાદી રૂપે લીધેલું ત્યારે કહેવાય છે કે બ્રાહ્મણો એ આંખે આંજેલું તેનો આ એક પુરાવો છે------------------જય મહાદેવ Anonymoushttps://www.blogger.com/profile/07985140301741300101noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-62206799229608393042014-08-07T07:48:50.541-07:002014-08-07T07:48:50.541-07:00ભારતીય વર્ણ પરંપરા થી થયેલ નુકસાન વિશે ઘણા વિદ્વાન...ભારતીય વર્ણ પરંપરા થી થયેલ નુકસાન વિશે ઘણા વિદ્વાનો એ વાતો કરી છે. હજુ પણ આપણે તે અનુભવી એ છીએ. સમાંતર વિકાસ ના થવા પાછળ નું મુખ્ય એકજ કારણ છે - વર્ણ પ્રમાણે વ્યવસાય. એવો ફરજીયાત નિયમ છેલ્લા સોએક વર્ષ થી તૂટી રહ્યો છે, જે આનંદ ની વાત છે અને પરિવર્તન ની નિશાની છે. <br /><br />ઈચ્છા અને શક્તિ મુજબ ફિલ્ડ પસંદ કરવાની સાનુકુળ તક મળતા દેશ આર્થીક, સામાજિક રીતે ઉંચાય પર ઉઠી રહ્યો છે. ભારત નું બુદ્ધી ધન આજે સમગ્ર વિશ્વામાં શ્રેષ્ઠ સાબિત થાય રહ્યું છે... જે જરી પુરાના સામાજિક માળખા ની કબર પર સ્થાપિત થયું છે. <br /><br />માણસ ની સ્વતંત્રતા પર હજારો વર્ષો થી સંસ્કૃતિ અને ધર્મ ના નામે અધમ દુરાચાર વર્તાવાય રહ્યો છે. વૈચારિક ક્રાંતિ ને ધર્માંધ બૌધિકો પગ તળે કચડી નાખતા હોય છે માત્ર પોતાના એક ચક્રી ભોગ વિલાસી શાસન ને ટકાવી રાખવા માટે. ભયભીત સમાજ ઘેટા ને અનુસરી રહ્યો છે! હજુ કેટલા ક્રાંતિવીરો ની જરૂર પડશે? દેશ આઝાદ થયો છે પરંતુ માનસિકતા ક્યાં બદલાય છે ?!! (બદલવા દેવાય છે ?)<br /><br />ધાર્મિક વિધિ અને ષ્લોકો ના નામે સ્વર્ગ અને ન્વર્ક ના નામે ભોળી જનતા ને ભગવાન થી ડરાવી ધમકાવી શાપ અને લાભ ના નામે આજે પણ પોતાનું વૈભવી ગુજરાન ચલાવતા વર્ણ નું શાસન ડોલતું દેખાય રહ્યું છે!!! <br /><br />વિદેશી આક્રમણ એ આપના દેશ ના હિત માં હતું જેનો સૌથી મોટો દાખલો એ પરીશ્થીતી માં આવેલ બદલાવ સૂચવે છે.<br /> <br />(અહી ઓશો, જે. ક્રિશ્નામૂર્તિ , દયાનંદ સરસ્વતી કે સચ્ચિદાનંદ જેવા બે પાંચ ક્રાંતિકારો થી બદલાવ નહિ આવે કે ઓહ માય ગોડ જેવી એકલ દોકલ ફિલ્મ થોડું સામાજિક પરિવર્તન કરાવી સક્સે ?) RajKumarhttps://www.blogger.com/profile/04684771523557746888noreply@blogger.com