tag:blogger.com,1999:blog-3670795552631118996.post7771098672187871214..comments2023-12-25T06:30:24.617-08:00Comments on Shishir Ramavat: ત્રીસીનો દાયકોઃ હજુ અડધી જિંદગી બાકી છેShishir Ramavathttp://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3670795552631118996.post-60622546382441208142013-06-20T05:39:39.581-07:002013-06-20T05:39:39.581-07:00Just wow article....
ખુબ સરસ, બઉં મજા પડી...થેંક્સ...Just wow article....<br />ખુબ સરસ, બઉં મજા પડી...થેંક્સ.Rushikumar Pandyahttps://www.blogger.com/profile/18211307604641691822noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-11691091859743163292013-04-24T19:57:52.713-07:002013-04-24T19:57:52.713-07:00@Ashok Vaishnav: Well said.@Ashok Vaishnav: Well said.Shishir Ramavathttps://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-24675402814589811422013-04-23T23:19:36.408-07:002013-04-23T23:19:36.408-07:00વાત તો સાવ સાચી કે, જીંદગીના કોઇપણ સમય કાળ 'પૂ...વાત તો સાવ સાચી કે, જીંદગીના કોઇપણ સમય કાળ 'પૂરે પૂરો' "જીવી" લેવો જોઇએ. આ વિશે કદાચ કોઇ બહુ દલીલો પણ ન હોઇ શકે.<br />મુદ્દાની વાત આવે છે કે એ કરવું કેમ?<br />કોઇ ગુરૂ ચાવી તો છે નહીં, કે લગાડી અને ખુલ જા સીમસીમ થઇ જાય.<br />આ લેખના લેખકે કહી તે વાત તો જરૂરથી કામે લગાડી શકાય - 'વર્તમાનમાં જીવો. जीओ तो ऐसे जीओ जैसे सब कुछ तुम्हारा है.<br />આ જ રીતે બીજા કોઇ જ્ઞાની એ કહ્યું છે કે જીવનનિર્વાહ માટે જે 'જરૂરી ' છે તેને પણ માણો , અને જે કામ મોજમજા કરવાં જેવાં ગણાય છે તેમને પણ તે સાથે સંતુલિત કરીને એટલીજ ગંભીરતાથી માણો. કોને ખબર કાલે જીવન નિર્વાહ કરવા - સમય પસાર કરવા - શું કામ આવશે? જે આવી પડવાનું છે, તે એટલું મોટું આશ્ચર્ય ન બની રહે કે તેના ધક્કામાં જીવન જીવવાનું જ ભૂલાઇ જાય! કે ન તો એવું થઇ પડે કે પાકે ઘડે કાંઠા ચડાવવાની કે ઘડીયાળના કાંટા ઊંધા ફેરવવાની નોબત આવે.<br />હર એક વ્યક્તિને એવું સંતુલિત જીવન તેના સમગ્ર જીવનકાળ દરમ્યાન મળે તેવી શુભેચ્છાઓ.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.com