tag:blogger.com,1999:blog-3670795552631118996.post3211517359125505321..comments2023-12-25T06:30:24.617-08:00Comments on Shishir Ramavat: અન્ના-અરવિંદ-રામદેવ બત્રીસલક્ષણા ન હોય તો શું થઈ ગયું?Shishir Ramavathttp://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3670795552631118996.post-37273946412399119152012-11-05T22:55:53.544-08:002012-11-05T22:55:53.544-08:00દંભી પ્રજાએ હકીકતનો સ્વીકારતો કરવો જ પડે છે પણ મીય...દંભી પ્રજાએ હકીકતનો સ્વીકારતો કરવો જ પડે છે પણ મીયા ભાઈની ટંગળી ઉંચી રાખી ખુબ નુકશાન થાય પછી સ્વીકારે છે.<br /><br />મુહમ્મદ ગજની અને મુહમ્મદ ગોરને રસ્તો બતાવનાર કે ખેંચી લાવનાર આપણાંમાંથી જ કોઈક હતું.<br /><br />પત્થરની મુર્તીપુજામાં રચ્યા પચ્યા રહેનાર તથા પૃથ્વીરાજ ચૌહાણની હરકતોથી કંટાળી જયચંદોને પ્રોત્સાહન મળ્યું.<br /><br />૧૯૬૨ના ભારત ચીન યુદ્ધ પહેલાં ભારતે બે ચોકીઓ ખોટી કબજે કરી ૧૯૬૧માં નકસામાં એ ચોકીઓ આપણાં પ્રદેશમાં બતાવેલ અને કૃષ્ણ મેનનની દલીલ હતી કે આ ચીનાઓને અંગ્રેજી ક્યાં આવડે છે?<br /><br />યુદ્ધમાં તો જીતે એ શુર કહેવાય એમાં અંગ્રેજીની સાથે શું સબંધ? ૧૯૬૨ના યુદ્ધમાં હજારો લાખો ચોરસ કીલો મીટરનો પ્રદેશ ચીને કબ્જો કરી લીધો અને જવાહર નેહરુને લોક સભામાં માફી માંગવી પડી. છેવટે એ ચીંતામાં મૃત્યુને શરણ થવું પડયું. આને કહેવાય દંભનો સ્વીકાર.....<br /><br />vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-47866522062954646132012-11-05T22:18:07.060-08:002012-11-05T22:18:07.060-08:00કિન્નર આચાર્ય એક ઘા ને બે કટકા કરવામાં માને છે. શબ...કિન્નર આચાર્ય એક ઘા ને બે કટકા કરવામાં માને છે. શબ્દો ચોરવાના નહીં, મોળી વાત કરવાની નહીં. પોતાના મંતવ્યો અને વિચારો પર લેખકનું કન્વિક્શન સંપૂર્ણ છે. લેખકની લેખનશૈલી પર, લેખોનાં મથાળાં અને શબ્દોની પસંદગીથી લઈને ઓવરઑલ અભિવ્યક્તિ સુધીનાં લગભગ તમામ સ્તરે, ‘સમકાલીન’તંત્રી સ્વ. હસમુખ ગાંધીની તીવ્ર અસર છે. જોકે એને લીધે લેખક જે કહેવા માગે છે એના વજનમાં કશો ફર્ક પડતો નથી. અલબત્ત, આ જ પેશન અને સ્પષ્ટતા સાથે લેખક પોતાની આગવી લેખનશૈલી વિકસાવે એવી અપેક્ષા જરુર રહે. આ લેખસંગ્રહની મજા એ છે કે એ માત્ર પ્રાસંગિક બની રહેતા નથી, બલકે એનું એક નિશ્ચિત દસ્તાવેજી મૂલ્ય પણ છે.<br />સમાપનમાં થોડામાં ઘણું કહેવાઈ ગયું!મુકુલ જાનીhttps://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-42387421675425902982012-11-05T22:02:16.958-08:002012-11-05T22:02:16.958-08:00સરસ પુસ્તક પરિચય---સરસ પુસ્તક પરિચય---Raju Patelhttps://www.blogger.com/profile/13069344653559774866noreply@blogger.com